PMJAY ખાનગી હોસ્પિટલનો વિવાદ ઉકેલાયો છે.

રાજ્યના  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથેની બેઠકમાં સમાધાન નીકળ્યું છે.

ખાનગી હોસ્પિટલમાં હેઠળ સારવાર ચાલુ રહેશે.

રાજ્ય સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી લીધી .

રાજ્ય સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી લીધી .

હવે ખાનગી હોસ્પિટલમાં હેઠળ સારવાર ચાલુ રહેશે.

હવે ખાનગી હોસ્પિટલમાં હેઠળ સારવાર ચાલુ રહેશે.

ડોક્ટર મેહુલ શાહ તથા ડોક્ટર તુષાર પટેલ પણ હાજર રહ્યા હતા.

સરકાર તરફથી આ બધી જ મુશ્કેલીઓનું  નિરાકરણ લાવી દરેક

દર્દીઓને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ઉત્તમ સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે

આના અનુસંધાને કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય મંત્રીઓએ હોસ્પિટલના

આ ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન