Drone Sakhi Yojana: PM મોદીના હસ્તે Drone સખી યોજનાનો કરાયો શુભારંભ, દેશને મળ્યા નવા 10 હજાર જન ઔષધિ કેન્દ્ર
Drone Sakhi Yojana – PM મોદીના હસ્તે Drone Sakhi Yojanaનો કરાયો શુભારંભ, દેશને મળ્યા નવા 10 હજાર જન ઔષધિ કેન્દ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીથી દેવઘર AIIMSમાં સ્થિત PM જન ઔષધિ કેન્દ્રનું ઑનલાઇન ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ગોડ્ડા સાંસદ ડૉ.નિશિકાંત દુબે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોને … Read more