પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારો ની દિવાળી સુધરી, 80 માછીમારોને કરાંચી જેલમાંથી મુક્ત કરાયા
માછીમારો : પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારો ની દિવાળી સુધરી, 80 માછીમારોને કરાંચી જેલમાંથી મુક્ત કરાયા દિવાળી આવતા પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય ને પણ મળ્યા ખુશીના સમાચાર. તેમના પરિવારોની પણ લાંબા સમયથી જોવાતી આતુરતાનો આવ્યો અંત. દિવાળીના તહેવાર સમયે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને જેલમુક્ત કરવાનો નિર્ણય લેવાયો. જેને પગલે પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 80 ના … Read more