Dearness Allowance News: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર– DAમાં 15 ટકાનો વધારો

Dearness Allowance News :- કેન્દ્રીય કર્મચારીઓ માટે સવારે મોટા સમાચાર આવી રહ્યા છે, જે મુજબ જે કર્મચારીઓનો પગાર પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ સંશોધિત કરવામાં આવ્યો છે તેમને ઘણો ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકારે તેમના ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં 9 થી 15 ટકાનો વધારો કર્યો છે.

Dearness Allowance News
Dearness Allowance News

તમને ખબર હશે કે થોડા દિવસ પહેલા જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. આ વધારો 7મા પગાર પંચ મુજબ કરવામાં આવ્યો હતો અને તેમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએ 42 ટકાથી વધારીને 46 ટકા કર્યા હતા. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.

Dearness Allowance મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું?

તમામ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE) કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ હેઠળ વેતન મેળવતા બેઝિક વેતન પરનો DA હાલના 221 ટકાથી વધારીને 230 ટકા કરવામાં આવ્યો છે. સરકારે આ તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 9 ટકાનો વધારો કર્યો છે. આ વધારો કર્મચારીઓ માટે 1 જુલાઈ, 2023થી લાગુ થશે. તમને જણાવી દઈએ કે 5મા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.જે કર્મચારીઓનું 50 ટકા મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવ્યું ન હતું તે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હવે 462 ટકાથી વધારીને 477 ટકા કરવામાં આવ્યું છે. એટલે કે સરકાર દ્વારા તેમાં સીધો 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: National Milk Day:ગુજરાતી ખેડૂતોને મળશે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ; દેશમાં ચોથા ક્રમે ગુજરાત, અમૂલ-બનાસ ડેરીની વાર્ષિક કમાણી 45% સુધી વધી

Dearness Allowance માં કેટલો વધારો

છઠ્ઠા પગાર પંચ હેઠળ આવનારા કેન્દ્રીય જાહેર ક્ષેત્ર ઉદ્યમો(CPSE)ના કર્મચારીઓ માટે બેસિક પગાર પર ડીએ હાલ 221% થી વધારીને 230% કરવામાં આવ્યો છે. એટલે કે આ વખતે તેમાં 9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થાનો બદલાયેલો દર કર્મચારીઓ માટે 1 જુલાઈ 2023થી પ્રભાવી થશે. સરકાર તરફથી પાંચમા પગાર પંચના દાયરામાં આવનારા કર્મચારીઓનું ડીએ પણ વધારવામાં આવ્યું છે. આ કર્મચારીઓના ડીએ બે કેટેગરી પ્રમાણે વધારવામાં આવ્યા છે.

વધુ વાંચો: Israel News/ હમાસે વધુ 13 “Israel” બંધકોને મુક્ત કર્યા, 4 થાઈ નાગરિકોને પણ મુક્ત કરાયા, ઈજીપ્ત થઈને પહોચ્યા વતન

જે કર્મચારીઓનું 50 ટકા મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવ્યું ન હતું તે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હવે 462 ટકાથી વધારીને 477 ટકા કરવામાં આવ્યું છે. એટલે કે સરકાર દ્વારા તેમાં સીધો 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.આ સાથે, સરકારે હવે એવા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 412 ટકાથી વધારીને 472 ટકા કર્યું છે જેમને 50 ટકા મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાનો લાભ મળ્યો હતો. આમાં, બંને શ્રેણી હેઠળ આવતા તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં હવે 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: CM Bhupendra Patel: વાયબ્રન્ટ સમિટ 2024માં વિદેશ પ્રવાસે જતા પહેલા CM Bhupendra Patel રામલલ્લાના દર્શન કર્યા

મોંઘવારી ભથ્થું

વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળે છે. ડીએમાં છેલ્લે 24 માર્ચ 2023ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો અને તે 1 જાન્યુઆરી 2023થી લાગૂ કરવામાં આવ્યું હતું. નવા 3 ટકાના વધારાનો અમલ 1 જુલાઈ 2023થી કરવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાથી સેલેરીમાં કેટલો વધારો થશે તે જાણો.

Dearness Allowance 15 ટકાનો વધારો કરાયો

આ સાથે, સરકારે હવે એવા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 412 ટકાથી વધારીને 472 ટકા કર્યું છે જેમને 50 ટકા મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાનો લાભ મળ્યો હતો. આમાં, બંને શ્રેણી હેઠળ આવતા તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં હવે 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: Shortage of teachers in Gujarat : Gujaratની પ્રાથમિક વિદ્યાલયઓમાં 30,000+ શિક્ષકોની અછત છે, પરંતુ વહીવટીતંત્ર… જાણો Congressએ શિક્ષકોને લઈ શું ટ્વિટ કર્યું?

ગયા ઓક્ટોબરમાં જ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકાર દ્વારા 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેમાં 42 ટકાના મોંઘવારી ભથ્થાને સરકારે વધારીને 46 ટકા કરી દીધો હતો. તે અભિનંદન પાઠવવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થાના નવા દરો 1 જુલાઈ, 2023 થી અમલમાં આવ્યા છે અને સરકારના આ નિર્ણય પછી દેશભરના કરોડો પેન્શનરો અને વર્તમાન કર્મચારીઓને તેનો સીધો લાભ મળ્યો છે.

Leave a Comment